ગુરુવાર, જૂન 1, 2023
Homeતાજા સમાચારગઢ બચાવો: ઇડર ગઢ (IDAR GADH)બચાવો સમિતિ દ્વારા ઇડર બંધનું એલાન -...

ગઢ બચાવો: ઇડર ગઢ (IDAR GADH)બચાવો સમિતિ દ્વારા ઇડર બંધનું એલાન – બંધ ના એલાન પાછળ શું છે કારણ

“ઇડર બંધનું એલાન:”🔐
તા.૧૨ ઓગસ્ટ-૨૦૨૧/ગુરુવાર..
ઇડર ગઢ બચાવો સમિતિ-ઇડર (સમિતિ) દ્વારા ઇડર ગઢની અસ્મિતા જળવાઈ રહે અને તેનું ગૌરવ કાયમ રહે તે હેતુસર સમિતિ દ્વારા આગામી ૧૨ ઓગસ્ટ ને ગુરુવારના રોજ ઇડર બંધનું એલાન આપવામાં આવ્યું છે.

IDAR GADH
IDAR GADH

Idar Gadh બચાવવા ફરી શરૂ થયું લોકઆંદોલન.ફરી ખનન શરૂ થતા ભૂખ હડતાળ પર બેસશે ઇડરવાસીઓ. ભૂખ હડતાળ પર બેસવા મંજૂરી પણ માંગી. આગામી 31 Mayથી આંદોલન શરૂ કરે તેવા એંધાણ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular