મંગળના પ્રભાવથી આ રાશિઓ વાળા લોકો માટે 22 સપ્ટેમ્બર સુધીનો સમય અતિશુભ રહેશે, જાણો કોને કેટલો લાભ થશે.
મંગળ ગ્રહને સાહસ અને પરાક્રમના કારક માનવામાં આવે છે. આ ગ્રહની અસરથી વ્યક્તિ સાહસી અને પરાક્રમી બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનું રાશિ પરિવર્તન પણ ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 6 સપ્ટેમ્બરના રોજ મંગળનું બુધની રાશિમાં ભ્રમણ થશે. આ રાશિમાં મંગળ 22 સપ્ટેમ્બર સુધી રહેશે. ત્યાર પછી મંગળ તુલા રાશિમાં ભ્રમણ કરી જશે. મંગળને મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી માનવામાં આવે છે. જાણો મંગળના રાશિ પરિવર્તનથી કઈ રાશિ વાળાને થશે લાભ.
(1) મેષ – મેષ રાશિ વાળાને મંગળના રાશિ પરિવર્તનનો લાભ મળશે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધી થશે. તમે કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોની પ્રસંશા કરવામાં આવશે. તમે દુશ્મો ઉપર વિજય પ્રાપ્ત કરશો. તે દરમિયાન તમારા આર્થિક લાભના પણ યોગ ઉભા થશે.
(2) કર્ક – મંગળ ભ્રમણ દરમિયાન કર્ક રાશિ વાળાની આથિક સ્થિતિ મજબુત બનશે. તે દરમિયાન તમને કારકિર્દીમાં નવી તકો મળવાના યોગ ઉભા થશે. તે દરમિયાન તમે જે કાર્યો પુરા કરવા માગો છો, તે પુરા કરી શકશો. કાર્યક્ષેત્રમાં તમને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.
(3) વૃશ્ચિક – આ રાશિના લોકોને આર્થિક ક્ષેત્રમાં લાભ થશે. માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે. આ સમયે બઢતીની પણ પુરતી સંભાવના છે. વેપારીઓને પણ લાભ થઇ શકે છે. મંગળમાં રાશિ પરિવર્તન દરમિયાન તમારો ભાગ્યોદય થશે. કુટુંબીક જીવન આનંદમય રહેશે.
(4) ધનુ – ધનુ રાશિ વાળાને મંગળના રાશિ પરિવર્તન દરમિયાન શુભ સમાચાર મળી શકે છે. તે દરમિયાન તમને આર્થિક લાભ થઇ શકે છે. ભ્રમણ કાળ તમારા માટે સારા પરિણામ લઈને આવશે. તમારા અટકેલા કામ પણ પુરા થશે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી ઉપર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સાચી અને સચોટ છે. તેને અપનાવતા પહેલા સંબધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.)
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.